વેદનાસમુઘ્ઘાત

શરીરમાં અસાતાવેદનીયના ઉદયથી પીડા થાય ત્યારે સર્વ આત્મ-પ્રદેશો સ્થિર કરી, સમભાવ રાખી, પીડા ભોગવી, અસાતનાં દલીકોનો જલ્દી તરત નાશ કરવો તે

« Back to Jain Dictionary