યુગલિક ભૂમિ

જ્યાં ઉપરોક્ત યુગલિક મનુષ્યો જ જન્મે છે તેવી ભૂમિ; 5 હિમવંત, 5 હરિવર્ષ, 5 રમ્યક, 5 હૈરણ્યવંત, 5 દેવકુરુ અને 5 ઉત્તરકુરુ, એમ જંબૂદ્વીપાદિમાં 30 અકર્મભૂમિ જે છે તે, આ 30 ભૂમિને “યુગલિકક્ષેત્ર” જૈનશાસ્ત્રોમાં કહેવાય છે

« Back to Jain Dictionary