બન્ધસ્વામિત્વ

ત્રીજા કર્મગ્રંથનું નામ, નરકગતિ આદિ 62 માર્ગણાઓમાં કઈ કઈ માર્ગણામાં વર્તતો જીવ કેટલાં કેટલાં કર્મ બાંધે ?

« Back to Jain Dictionary