પ્રશસ્તકષાય

જો કે કષાયો સંસારવર્ધક હોવાથી નિશ્ર્ચયથી અપ્રશસ્ત જ છે તથાપિ જ્યારે ગુણોની રક્ષા કે ગુણોની વૃદ્ધિ પૂરતો તેનો આશ્રય કરાયો હોય તો તે વ્યવહારથી (ઉપચારથી) પ્રશસ્ત છે

« Back to Jain Dictionary