પુણ્યાનુબંધી પાપ

જે પાપકર્મ ઉદયમાં આવ્યું છતું સાંસારિક દુઃખ-પ્રતિકૂળતા આપે પરંતુ તે વખતે સમભાવ-ક્ષમા-મોહ-વિજય આિ કરાવવા દ્વારા ભાવપુણ્યનું કારણ બને તે, જેમ કે ચંડકોશિક સર્પની પ્રતિબોધ પામ્યા પછીની કીડીઓના ચટકા સહન કરવાવાળી સ્થિતિ

« Back to Jain Dictionary