નિયાણાશલ્ય

ત્રણ પ્રકારનાં શલ્યોમાંનું એક શલ્ય, ધર્મના ફળસ્વરૂપ સંસારસુખની માગણી, ઈચ્છા; શલ્યના 3 ભેદ છે : (1) માયાશલ્ય, (2) નિયાણાશલ્ય, (3) મિથ્યાત્વશલ્ય

« Back to Jain Dictionary