નિકાચનાકરણ

બાંધતી વખતે અથવા બાંધ્યા પછી કર્મને એવી સ્થિતિમાં મૂકવું કે જેમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં, કોઈ કરણ લાગે જ નહીં, અવશ્ય ઉદય દ્વારા ભોગવવું જ પડે, સકલકરણને અસાધ્ય એવું કર્મ કરવામાં વપરાતું કરણવીર્ય

« Back to Jain Dictionary