નાણ માંડવી

નાણ એટલે જ્ઞાન, જ્ઞાનની સ્થાપના કરવી તે; ત્રણ ગઢ અને સિંહાસન ગોઠવી તેમાં પ્રભુજીની મૂર્તિ સ્થાપિત કરી, જાણે તેઓ જ્ઞાનપ્રકાશ કરતા હોય તેવી ભવ્ય રચના, સમવસરણનું અનુકરણ તે

« Back to Jain Dictionary