દ્વિર્બન્ધક

જે આત્માઓનું મિથ્યાત્વ એવું નબળું પડ્યું છે કે જેઓ મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ 70 કોડાકોડીની સ્થિતિ ફક્ત બે જ વખત બાંધવાના છે વધુ નહીં તેવા જીવ

« Back to Jain Dictionary