દેશનાલબ્ધિ

વીતરાગ પરમાત્માની દેશના જેઓને રુચે, ગમે, તેના પ્રત્યે પ્રીતી જામે તેવી આત્મશક્તિ. સમ્યકત્વ પામવા માટેની યોગ્યતા, દિગંબરામ્નાયમાં સમ્યકત્વ માટે ત્રણ લબ્ધિ ગણાવાય છે.(1) કરણલબ્ધિ, (2) કાળલબ્ધિ, (3) દેશનાલબ્ધિ.

« Back to Jain Dictionary