ક્ષુધાપરિષહ

ગમે તેવી ભૂખ લાગી હોય તો પણ સાધુને કલ્પે તેવો શુદ્ધ-નિર્દોષ આહાર ન મળે તો પણ સમતા રાખે પરંતુ ક્રોધાદિ કરે નહીં તથા દોષિત આહાર લે નહીં

« Back to Jain Dictionary