ભવપ્રત્યયિક

ભવ છે નિમિત્ત જેમાં એવું, જેમ પક્ષીને ઊડવાની શક્તિ, માછલાંને તરવાની શક્તિ ભવથી જ મળે છે તેમ દેવ, નારકીને અવધિજ્ઞાન અને વૈક્રિય શરીર ભવથી જ મળે છે

« Back to Jain Dictionary