પૂર્ણ સમર્પણભાવ

પોતાના આત્માને દેવ અથવા ગુરુજીના ચરણે સંપૂર્ણપણે સમર્પિત કરી દેવો તે, અલ્પ પણ પોતાનું ડહાપણ ન કરતાં તેઓની આજ્ઞા અનુસારે જ જીવવું, સંપૂર્ણપણે તેઓએ બતાવેલી દિશાને વફાદારપણે વર્તવું તે

« Back to Jain Dictionary