નિધત્તિકરણ

કમ્મપયડી-આદિ ગ્રંથોમાં આવતું એક કરણવિશેષ, જેમાં કર્મ એવી સ્થિતિમાં મુકાય કે ઉદ્વર્તના અને અપર્વતના વિના બીજાં કોઈ કારણે લાગે નહીં તે નિધત્તિ, તેમાં વપરાતું આત્મવીર્ય

« Back to Jain Dictionary