દ્રવ્યપ્રાણ

શરીરસંબંધી બાહ્ય પ્રાણો, પાંચ ઈન્દ્રિયો, શ્ર્વાસોચ્છ્વાસ, આયુષ્ય, મન, વચન અને કાયાનું બળ, એમ કુલ 10 પ્રાણો છે

« Back to Jain Dictionary