ગુણશ્રેણી

ટૂંકા કાળમાં વધારે વધારે કર્મોનો ક્ષય કરવા માટે ગુમોની અધિક અધિક ક્રમશઃ પ્રાપ્તિ. 11 ગુણશ્રેણી કહેવાય છે અથવા સ્થિતિઘાતાદિથી ઘાત થયેલાં કર્મપરમાણુઓની ઉદય-સમયથી અસંખ્યાત ગુણાકારે કર્મદલિકની રચના કરવી તે

« Back to Jain Dictionary